આજના ગ્રેટ ન્યૂસ : આપણી સુપ્રીમ કોર્ટને લીવ ઇન રીલેશનશીપમાં કઈ ખોટું નથી દેખાતું. એ તો ઠીક પણ એણે ભગવાન શ્રીકૃષ્ણને પણ, એ રાધા સાથે લીવ ઇન રીલેશનશીપ માં હતા એમ કહ્યું. આપણી સુપિમ કોર્ટ નું ફરી ગયું છે કે નહિ એતો જનતા એ નક્કી કરવાનું છે પણ એમના ચુકાદાથી મારુંતો દિલ દુભાયું છે. મને પોતાને લીવ ઇન રીલેશનશીપમાં કઈ વાંધો નથી પણ સુપ્રીમ કોર્ટે શ્રીકૃષ્ણનું નામ નાં લીધું હોતે તો સારું હતું. અને એ પણ ખોટી રીતે કેમકે ભગવાન કૃષ્ણ ક્યારેય રાધા સાથે એ રીતે રહ્યા નથી.
Advertisement